પત્ર લખીને જામનગરવાસીઓને જાણ કરવામાં આવી: મંજુરી લેવાનું સ્થળ દશર્વિાયું
રોઝી માતાજીના મંદિરે, અઢી બેટ જવા કોઇ મંજુરીની જરૂર નથી એ વાતને અફવા ગણાવીને જામ શત્રુશલ્યસિંહજી મહારાજે એક પત્ર મારફત એવી ચોખવટ કરી છે કે, આ બંને સ્થળોએ જવા માટે મંજુરી લેવી જરૂરી છે, જામસાહેબે લખેલો પત્ર અક્ષરસ નીચે મુજબ છે.
મને એવું સાંભળવામાં આવ્યું છે કે, એક બિલ્કુલ ખોટી અફવા ફેલાવવામાં આવી છે કે, હવે રોઝી માતાજીના મંદિરે અથવા અઢીબેટમાં જવા માટે મંજુરી મેળવવાની રીતિ નથી.
આ વાત બિલ્કુલ જુઠી છે, હજી જેને રોઝી બેટમાં પ્રવેશ કરવો હોય તેને શ્રી હઝુર કાયર્લિયમાંથી (સસેકસ લોજ, પેલેસ રોડ, શ્રી ગુદત્તાત્રેય મંદિર પાસે, જામનગર-361008) લેખિત મંજુરી નિયમીત રીતે મેળવવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં પ્રસુતાઓ માટે યોજાયું વિશિષ્ટ સેવાકાર્ય
April 01, 2025 01:53 PMજામનગર મહાનગરપાલિકાના કમિશ્નરની આગેવાનીમાં યોજાઇ પત્રકાર પરિષદ
April 01, 2025 01:29 PMડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ: ૧૧ મજુરોના મોત
April 01, 2025 01:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech