બગસરામાં વારંવાર વીજળી ગુલ તાં પ્રજા પરેશાન

  • July 24, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરામાં મંગળવારે વારંવાર વીજળી આવન જાવન કરતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. વીજકર્મીઓ દ્વારા યોગ્ય રીતે રીપેરીંગ ન કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે.બગસરા પીજીવીસીએલ કચેરીના અણધણ વહીવટને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દર ગુરુવારે રીપેરીંગના નામે સવારી લાઈટ કાપી નિશ્ચિત યેલા સમયી પણ કલાકો મોડી લાઈટ શહેરને આપવામાં આવે છે. તેમ છતાં રીપેરીંગ જાણે પૂર્ણ જ ન તું હોય તેવું લાગી રહ્યું છે. જેને લીધે મંગળવારના દિવસે પણ ભુતના ફીડરમાં દિવસ દરમિયાન અનેક વખત વીજળી કાપવામાં આવી હતી.


વારંવાર આવી રીતે લાઈટ આપવા અને કાપવા લીધે લોકોના ઈલેક્ટ્રીક સાધનોને પણ નુકસાની નું જોખમ રહે છે. ચોમાસા પૂર્વે  મેન્ટેનન્સની કામગીરી યોગ્ય રીતે યેલ ન હોવાનું પણ વિજ કર્મચારી વર્તુળમાં ચર્ચાય  રહ્યું છે તેમજ અમુક કર્મચારીઓ અધિકારીઓ દ્વારા સોંપવામાં આવેલા કામ કરતા ન હોવાનું પણ બહાર આવેલ છે. પરંતુ આ તમામ કારણોમાં પરેશાની પ્રજાને મો આવે છે. મેન્ટેનન્સ ની તમામ કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી લોકોમાંી માંગ ઉઠી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application