બગસરામાં મંગળવારે વારંવાર વીજળી આવન જાવન કરતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. વીજકર્મીઓ દ્વારા યોગ્ય રીતે રીપેરીંગ ન કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે.બગસરા પીજીવીસીએલ કચેરીના અણધણ વહીવટને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દર ગુરુવારે રીપેરીંગના નામે સવારી લાઈટ કાપી નિશ્ચિત યેલા સમયી પણ કલાકો મોડી લાઈટ શહેરને આપવામાં આવે છે. તેમ છતાં રીપેરીંગ જાણે પૂર્ણ જ ન તું હોય તેવું લાગી રહ્યું છે. જેને લીધે મંગળવારના દિવસે પણ ભુતના ફીડરમાં દિવસ દરમિયાન અનેક વખત વીજળી કાપવામાં આવી હતી.
વારંવાર આવી રીતે લાઈટ આપવા અને કાપવા લીધે લોકોના ઈલેક્ટ્રીક સાધનોને પણ નુકસાની નું જોખમ રહે છે. ચોમાસા પૂર્વે મેન્ટેનન્સની કામગીરી યોગ્ય રીતે યેલ ન હોવાનું પણ વિજ કર્મચારી વર્તુળમાં ચર્ચાય રહ્યું છે તેમજ અમુક કર્મચારીઓ અધિકારીઓ દ્વારા સોંપવામાં આવેલા કામ કરતા ન હોવાનું પણ બહાર આવેલ છે. પરંતુ આ તમામ કારણોમાં પરેશાની પ્રજાને મો આવે છે. મેન્ટેનન્સ ની તમામ કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી લોકોમાંી માંગ ઉઠી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની એમપી શાહ મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમા આવી
April 10, 2025 12:43 PMરાજકોટ યાર્ડ મેથી, કલોંજી, રાજમા, વરિયાળીની આવકથી છલકાઇ ઉઠ્યું
April 10, 2025 12:35 PMખંભાળીયા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો
April 10, 2025 12:30 PMઅસામાજીક તત્વો દ્વારા દબાણ કરેલ જમીન પર ખંભાળીયા પોલીસ તંત્રનુ બુલડોઝર
April 10, 2025 12:27 PMપ્રદર્શન ગ્રાઉન્ડ નજીક ખાનગી અને સીટી બસ ધડાકાભેર અથડાઇ: બન્નેના કાચનો ભૂકો...
April 10, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech