આજે શહેરમાં આઝાદી પર્વ પૂર્વે નીકળનારી તિરંગાયાત્રાના સમગ્ર માર્ગ પર મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વે દરમ્યાન નાના-મોટા અ સંખ્ય આસ્થાઈ દબાણો થયા હોવાનું જણાયા બાદ તંત્રની ટીમે દબાણો સામે કાર્યવાહી કરી હતી. બપોરથી એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના એ વી સ્કૂલ મેદાનથી નવાપરા, ગરાસિયા બોર્ડિંગ, ભીડભંજન મહાદેવ મંદિર, મોતીબાગ, મહાત્મા ગાંધી રોડ, ખારગેટ, મામાકોઠા રોડ, દીવાનપરા રોડ તેમજ હલુરીયાચોક સહિત તિરંગાયાત્રાને નડતરરૂપ દબાણો દૂર કરી માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech