આજે શહેરમાં આઝાદી પર્વ પૂર્વે નીકળનારી તિરંગાયાત્રાના સમગ્ર માર્ગ પર મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વે દરમ્યાન નાના-મોટા અ સંખ્ય આસ્થાઈ દબાણો થયા હોવાનું જણાયા બાદ તંત્રની ટીમે દબાણો સામે કાર્યવાહી કરી હતી. બપોરથી એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના એ વી સ્કૂલ મેદાનથી નવાપરા, ગરાસિયા બોર્ડિંગ, ભીડભંજન મહાદેવ મંદિર, મોતીબાગ, મહાત્મા ગાંધી રોડ, ખારગેટ, મામાકોઠા રોડ, દીવાનપરા રોડ તેમજ હલુરીયાચોક સહિત તિરંગાયાત્રાને નડતરરૂપ દબાણો દૂર કરી માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech