જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં હોળી-ધુળેટી ના તહેવારો તેમજ રમજાન માસના પર્વને અનુલક્ષીને તમામ તહેવારો શાંતિ રીતે ઉજવાય તેના અનુસંધાને જામનગર શહેરના હિન્દુ-મુસ્લિમ આગેવાનો ની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
આગામી તારીખ ૨૪.૩.૨૦૨૪ ના રોજ હોળી ધુળેટી નો તહેવાર હોય, તેમજ મુસ્લિમ સમાજ નો રમજાન માસ ચાલતો હોય જેથી શહેર માં શાંતિ અને ભાઈચારો જળવાઇ રહે, અને કોઈ અન્છિનીય બનાવ ન બને, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે, તે અંગે સીટી એ. પોસ્ટે. ના પી.આઇ. શ્રી એન. એ. ચાવડા ના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો ની શાંતિ સમિતિની મીટીંગ મળી હતી. જેમાં પીએસઆઈ એમ એન રાઠોડ, તથા ડી જી રામાનુજ પણ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ફરી આક્રમક તેવર, વિદેશી ફિલ્મો પર ૧૦૦% ટેરિફ લાદ્યો
May 05, 2025 10:10 AMવક્ફ એક્ટને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
May 05, 2025 10:08 AMજૂનાગઢની યુનિવર્સિટીના કુલપતિ માટે 80 ઉમેદવારો: શોર્ટ લિસ્ટમાં 40 બાકી રહ્યા
May 05, 2025 10:07 AMગુજરાતનો આર્થિક ડંકો: એપ્રિલ 2025માં ₹14,970 કરોડનો વિક્રમી GST વસૂલ્યો
May 04, 2025 09:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech