સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે સાંજે પીએસઆઈ રાણાના અધ્યક્ષ સ્થાને રમઝાન માસ તથા ધુળેટીના તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી એક શાંતિ સમિતિની બેઠક મળેલ હતી. તેમાં ભરતભાઇ લાલ , સલીમભાઈ ભગાડ , ગફારભાઈ કેર , જૂનસભાઈ પટેલ , સુમિતભાઈ લાલ , ભગુભા જાડેજા સહિતના હિન્દૂ-મુસ્લિમના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનના દાવા પોકળ, BLA એ કહ્યું- યુદ્ધ પૂરું થયું નથી, અમે પાક.ના 100થી વધુ સૈનિકો ઠાર કર્યા
March 14, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech