જામનગરમાં હરસિદ્ધિ માતાજી મંદિરનો પાટોત્સવ-અન્નકુટ દર્શન

  • March 29, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં શ્રી હરસિદ્ધિ માતાજી તેમજ શ્રી જડેશ્વર મહાદેવજી મંદિર રણજીત નગર, હુડકો દ્વારા તારીખ ૨૮/૩/૨૦૨૪ ને ગુરુવારનાં રોજ સાંજે ૫:૦૦ વાગ્યા થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી અન્નકુટ તેમજ રાત્રે ૭:૩૦ કલાકે મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું હતું. જેથી દરેક ભક્તજનોને અન્નકુટ તેમજ મહાઆરતીનાં દર્શનનો લાભ લેવા હરસિદ્ધિ માતાજી મંદિર ના પૂજારી શ્રી રમેશભાઈ નિમાવત દ્વારા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application