ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલી જાણીતી શ્રી દ્વારકાધીશની હવેલી ખાતે સોમવાર તારીખ 28 મી ના રોજ શ્રી દ્વારકાધીશ પ્રભુનો છઠ્ઠો પાટોત્સવ યોજવામાં આવ્યો છે.
આ પ્રસંગે સવારે 8 થી 8:30 વાગ્યા સુધી મંગલા દર્શન, 9 થી 10:30 પલના દર્શન, 12:30 થી 1.15 તિલકના દર્શન તેમજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી ફૂલ મંડલીના દર્શન યોજવામાં આવ્યા છે. આ પ્રસંગે વિવિધ દર્શનોનો લાભ લેવા સર્વે વૈષ્ણવો ભાઈઓ-બહેનોને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કીએ ભારત સાથે દગો કર્યો, પાકિસ્તાનને મોકલ્યા જથ્થાબંધ હથિયારો
April 28, 2025 04:51 PMમુંબઈ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની વધુ 12 દિવસ કસ્ટડી લંબાવી, NIA કોર્ટનો હુકમ
April 28, 2025 04:46 PMશહેરના કુંભારવાડા વિસ્તારમાં પોલીસની સતત તપાસ
April 28, 2025 04:40 PMભુંભલી ચોકડી નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
April 28, 2025 04:39 PMભારતને મળશે શક્તિશાળી રાફેલ-M વિમાન, ફ્રાન્સ સાથે સોદો થયો, જાણો શું છે ખાસિયત
April 28, 2025 04:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech