પરસોતમ રૂપાલાએ વીરપુરમાં જલારામબાપાના દર્શન કર્યા

  • March 29, 2024 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા સાહેબ એ રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી તેમજ પુ.જલારામ બાપાના વીરપુર મંદિર ખાતે દર્શન કર્યા. જેમાં લોકલાડીલા ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, જિલ્લ ા પંચાયતના પૂર્વ સદસ્ય જનકભાઈ ડોબરીયા, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, વીરપુર ગામના સર્વ સમાજના પ્રમુખો, સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application