સેનેટર મુશ્તાકે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં એકલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં જ બળાત્કારના 1122 કેસ નોંધાયા છે. આ ઘટનાઓ બાદ પોલીસે 581 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 494ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. મહિલાઓ પર બળાત્કારના 341 શકમંદોમાંથી માત્ર 23ને જ સજા થઈ હતી. છોકરીઓ પર બળાત્કારના 152 આરોપીઓમાંથી કોર્ટે માત્ર 64ને સજા સંભળાવી.
પાકિસ્તાની સંસદના ઉપલા ગૃહ સેનેટે મંગળવારે યૌન અપરાધીઓ અને બળાત્કારના દોષિતોને જાહેરમાં ફાંસી આપવાની માગણી કરતું બિલ ફગાવી દીધું હતું. 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન' અનુસાર, સેનેટર મુશ્તાક અહેમદ ખાને સોમવારે અધ્યક્ષ સાદિક સંજરાનીની અધ્યક્ષતામાં સેનેટના વિદાય સત્ર દરમિયાન બિલ રજૂ કર્યું હતું.
સેનેટર મુશ્તાકે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં એકલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બળાત્કારના 1,122 કેસ નોંધાયા છે. આ ઘટનાઓ બાદ પોલીસે 581 વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમાંથી 494 નિર્દોષ છૂટ્યા હતા. મહિલાઓ પર બળાત્કારના 341 શકમંદોમાંથી માત્ર 23ને જ સજા થઈ હતી. છોકરીઓ પર બળાત્કારના 152 આરોપીઓમાંથી કોર્ટે માત્ર 64ને સજા સંભળાવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech