ધ્રોલમા રકતદાન શિબિરનું આયોજન

  • July 11, 2024 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલની વિવિધ સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને પોતાના વ્યવસાય દ્વારા સમાજ સેવા કરનાર સ્વ.ડોક્ટર ઉષાકાંતભાઈ શંકરલાલ શુક્લ ના સ્મરણાર્થે ૧૦ વર્ષથી તેઓની પુણ્યતિથિના દિવસે રક્તદાન શિબિરનું  કરવામાં આવે છે.


આ રકતદાન શિબિરનું આયોજન આગામી તા. ૧૩-૦૭-૨૦૨૪ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૭:૩૦ વાગ્યા સુધી જૈન દેરાસર, વાણંદ શેરી ધ્રોલ ખાતે કરેલ છે. સૌ સેવાભાવી લોકોને આ રક્તદાન રૂપી સેવાકાર્યમાં સહભાઞી થવા માટે સમીરભાઈ શુક્લ, નિલેશભાઈ માંડલીયા, ગૌરવભાઈ મહેતા દ્ગારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application