તાજેતરમાં ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં, નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ નાગરાજુએ જણાવ્યું હતું કે સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપતાની સાથે જ તેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. જોકે, તેમણે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કટોકટી અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે આ મામલો આરબીઆઈ પાસે છે.
ડીઆઈસીજીસી આ વીમા પર સીધા થાપણદાર પાસેથી કોઈ પ્રીમિયમ વસૂલતું નથી. આ પ્રીમિયમ ફક્ત બેંકો દ્વારા ચૂકવવામાં આવે છે. ડિપોઝિટ ગેરંટી ફક્ત બેંક બંધ થવાના કિસ્સામાં જ લાગુ પડે છે. જ્યારે બેંક પડી ભાંગે છે, ત્યારે જમા રકમ પર વીમાનો દાવો સક્રિય થાય છે. પીએમસી બેંક કૌભાંડ બાદ 2020 માં ડીઆઈસીજીસી વીમા મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech