પોરબંદરના છાંયા વિસ્તારમાં કર્લી જળાશય ખાતે વિહરતા પક્ષીઓનો શ્ર્વાન દ્વારા શિકાર કરવામાં આવતો હોવાના બનાવો વધ્યા છે તેથી ફેન્સીંગ બાંધવી જરી બની છે.
પોરબંદરનું ઘરેણું કહી શકાય તેવા કર્લી જળાશયમાં મોટી સંખ્યામાં દેશી-વિદેશી પક્ષીઓ કલબલાટ કરી રહ્યા છે.અહીંયા છેલ્લા કેટલાક દિવસોથી શ્વાનનો ત્રાસ વધ્યો છે અને જળાશયની અંદર ઘુસીને પક્ષીઓનો શિકાર કરી રહ્યા છે.
હાલ અહીંયા બગલા, પેલિકન, ટીલડી બતક, ઢોકબગલા, લેઝર ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો, કાળા કાજિયા, સહિતના વિવિધ પ્રજાતિના પક્ષીઓ જોવા મળી રહ્યા છે અને આજુબાજુમાં ફેન્સીંગ નહી હોવાને કારણે તેમજ પાણી સુકાઈ રહ્યું હોવાથી શ્વાન અંદર જઈને પક્ષીઓના શિકાર કરી રહ્યા છે છેલ્લા ૧૫ દિવસમાં જ ૨૫ થી વધુ પક્ષીઓના મૃતદેહો કાંઠા નજીકથી મળ્યા છે.તેથી તંત્ર દ્વારા અહીંયા જળાશયની ફરતે ફેન્સીંગ કરવામાં આવે તે જરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech