જોડીયા પંથક મા વાડી નાં કુવા મા નીલગાય પડી જતા વન વિભાગ નાં સ્ટાફ દ્વારા તેનું રેસ્કયું કરી સલામત રીતે બહાર કાઢી ને જંગલ મા મુક્ત કરવા મા આવી હતી.
જામનગર જિલ્લા નાં જોડિયા તાલુકા ના કેશિયા ગામ ની વાડી વિસ્તારમાં ૪૦ ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં એક નીલગાય પડી જવા પામી હતી. જેની જાણ વાડી માલિક ને થતાં તેઓએ તુરંત મરીન નેશનલ પાર્ક , જોડિયા રેન્જ ઓફિસ નો સંપર્ક કરી સ્ટાફ ને જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાય.એમ.જાડેજા મરીન નેશનલ પાર્ક જોડિયા તથા તથા રેન્જ તમામ સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા. અને નીલગાય નુ રેસ્ક્યુ કરી તેને સલામત રીતે.બહાર કાઢી જંગલ વિસ્તાર મા મૂકત કરી હતી. કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવેરાવળ-ગાંધીનગર કેપિટલ નાઇટ ટ્રેનમાં એક સ્લીપર કોચ વધારાયો
April 30, 2025 10:50 AMકોલકાતામાં હોટલમાં ભીષણ આગથી 14ના મોત, જીવ બચાવવા લોકો ઉપરથી કુદ્યા
April 30, 2025 10:46 AMઓશવાળ એજયુ. ટ્રસ્ટનો વિવાદ વધુ વકર્યો : આર.કે. શાહનો વળતો પ્રહાર
April 30, 2025 10:45 AMપોરબંદરમાં ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધાએ જગાવ્યો રોમાંચ
April 30, 2025 10:41 AMઅમેરિકામાં ભારતીય ઉદ્યોપતિના પરિવારનું રહસ્યમય રીતે મોત
April 30, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech