ઉનાના નાઠેજ ગામે ત્રણ દિવસમાં ૨૮ કરોડનું દબાણ દૂર કરાયું

  • September 24, 2024 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાના વડપણ હેઠળ ગીર સોમનાથ જિલ્લ ાના ઉના તાલુકાના નાંઠેજ ગામે અંદાજે ૨,૦૨,૨૫૦ ચો.મી. જેની અંદાજિત બજાર કિંમત ૧૬,૧૮,૦૦,૦૦૦– નું ગૌચરની જમીન પરનું દબાણ ખુલ્લ ી કરવામાં આવ્યું હતું. આમ, ત્રણ દિવસમાં કુલ ૭,૨૩,૬૫૫ ચો.મી.  જેની કિંમત ૨૮,૩૨,૦૫ , ૦૦૦– ની જમીન ખુલ્લ ી કરવામાં આવી હતી.
ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામે ગૌચરની જમીન ઉપર  આજરોજ ૧૦ દબાણદારો દ્રારા દબાણ કરવામાં આવેલ આશરે કુલ ૧,૪૫,૦૦૦ ચો.મી. જેની કિંમત આશરે ૯,૯૦,૦૦, ૦૦૦ પિયાની જમીન  ખુલ્લી કરાવવામાં આવી હતી.હજુ બાકી રહેલ દબાણ ખુલ્લ ું કરવાની કામગીરી આવતીકાલે ચાલુ રહેશે.આમ,૨ દિવસમાં કુલ ૨, ૩૫,૦૦૦ ચો.મી. જમીન જેની કિંમત આશરે ૧૬,૫૦ ,૦૦,૦૦૦–ની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આમ, આજરોજ કુલ ૨૬,૦૮,૦૦,૦૦૦– ની જમીન ખુલ્લી કરવામાં આવી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application