ભાવનગરથી ભુજ જઈ રહેલી બસના કંન્ડકટર અને ડ્રાઇવરની સંવેદનશીલતાને તેમજ ત્વરિતા દાખવવાને લીધે અંજાર ઉતરેલા મુસાફરને કિંમતી પર્સ બસમાં ભૂલી ગયેલા મુસાફરને પરત આપીને ઈમાનદારી દાખવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તા.૧૫-૮-૨૦૨૪ના રોજ ભાવનગર થી ભુજ જતી એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા ભવ્ય રાકેશભાઈ કે જેવો કિંમતી પર્સ બસમા ભુલી ઉતરી ગયેલ હતા. જે પર્સ આ બસમાં ફરજ બજાવતા ભાવનગર ડેપોના ક્ધડક્ટર પ્રતિકભાઈ વાઘેલા અને ડ્રાઇવર રણજીતસિંહ રાઠોડે ત્વરિતતા દાખવીને એમની સાથે એ સ્ટોપ પર ઉતરેલા મુસાફરનો સંપર્ક કરતાં ભવ્ય રાકેશભાઈ ની સાથે વાત કરી અને ખરાઈ કરીને પર્સ અંજાર બસ સ્ટેન્ડના ટી.સી ની રુબરુમાં મૂળ માલિકને પરત સોંપીને ફરજ દરમ્યાન ઈમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પડેલ છે.એમણે કરેલી આ ઉમદા કામગીરી માટે તેઓને મુસાફર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech