આજે મોહર્રમ:સૌરાષ્ટ્રમાં કલાત્મક તાજીયા સો આશુરાનું ઝુલુસ

  • July 17, 2024 01:35 PM 



મુસ્લિમ બિરાદરો દ્વારા આજે મહોરમ પર્વ બનાવવામાં આવ્યું હતું. હજરત ઈમામ હુસેન અને ૭૨ શહીદોના માનમાં મુસ્લિમ સમાજ મોહરમ તહેવાર મનાવે છે. આજે આશુરાનું ઝુલુસ રાજકોટ સહિત ગામે ગામ મુસ્લિમ સમાજ દ્વારા નીકળ્યું હતું.
ઇસ્લામિક કેલેન્ડર અનુસાર વર્ષનો પ્રમ મહિનો મોહરમ તરીકે ઓળખવામાં આવે છે. હઝરત ઈમામએ માનવતાના મૂલ્યોના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું તેની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજીયા ઝુલુસ કાઢીને શોક મનાવવામાં આવે છે.
વિવિધ સંસઓ દ્વારા અલગ અલગ રોડ પર આજે તાજીયાનું ઝુલુસ નીકલ્યુ હતું.


રાજકોટના ૩૬ મુસ્લિમ વિસ્તારમાં ૫૦૦ી વધુ સબીલ નાખવામાં આવી છે જેમાં પાણીી લઈને દૂધ કોલ્ડ્રીંકસનુબવિતરણ કરવામાં આવી રહ્યું છે. આજના દિવસે ખાસ નમાજ કાઢવામાં આવી હતી.
રાજકોટ ઉપરાંત ધોરાજી ,જુનાગઢ ,વેરાવળ, જામનગર, ભાવનગર સહિત ગામે ગામ કલાત્મક તાજીયા તૈયાર કરવામાં આવ્યા હતા. મુસ્લિમ બિરાદરો સો હિન્દુ ભાવિકો પણ તાજીયા ના દર્શન કરે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application