ખંભાળિયા તાલુકાના ગોલણ શેરડી ગામે રહેતા રાણાભાઈ કારાભાઈ મકવાણા નામના 50 વર્ષના અનુસૂચિત જાતિના આધેડે માનસિક અસ્વસ્થતા વચ્ચે કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર રાજેશભાઈ મકવાણાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાધીશ વિરુદ્ધ બોલનારના દિવસો ભરાઈ ગયા: પબુભા માણેક
March 28, 2025 11:47 AMકચ્છ અને બનાસકાંઠાના વિસ્તારોમાં વેટલેન્ડ પર પાળા બનાવવાની હિલચાલ
March 28, 2025 11:45 AMધ્રાંગધ્રા–હળવદ વાયા વાંકાનેર–રાજકોટ બસ ફરી શરૂ કરો: રજૂઆતને ઘોળી પી જતું એસટી તંત્ર
March 28, 2025 11:44 AMખંભાળિયામાં નકલી અધિકારી જીલ પંચમતીયા સામે આઠ ગુના નોંધાયા
March 28, 2025 11:33 AMયુએઈના રાષ્ટ્રપતિએ આપી ઈદની ભેટ: 500 ભારતીયો સહિત 1500 કેદીઓને માફી આપી
March 28, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech