અખાત્રીજના પવિત્ર દિવસે પરસોત્તમ જન્મોત્સવ અંતર્ગત સમસ્ત બ્રહ્મસમાજની પંચેશ્ર્વર ટાવર સ્થિત શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે આખરી બેઠક યોજાઇ હતી, જેમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો અંગે વિચાર વિમર્શ અને કાર્યક્રમની આખરી પરેખા જાહેર કરવામાં આવી હતી, આ સમયે સમસ્ત બ્રહ્મસમાજ જામનગર જિલ્લાના પ્રમુખ પ્રફુલભાઇ વાસુ ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ત્રિવેદી, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, આશિષભાઇ જોષી, સુનિલભાઇ ખેતીયા, નયનભાઇ વ્યાસ, નિલેશભાઇ ઓઝા, મનીષાબેન સુંબડ, ચિરાગભાઇ સહિતના બ્રહ્મ અગ્રણીઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech