ટીઆરપી ગેમ ઝોનની ભયાવહક આગમાં ૯ વર્ષના બાળકથી ૪૫ વર્ષના યુવાન સુધીના ૨૮ લોકો જીવતા ભુંજાઈ ગયાની કણાંતિકા સર્જતી ઘટનામાં એક પણ વ્યકિતની ઓળખ થઇ શકે એવી સ્થિતિ ન હોવાથી તમામના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ ગાંધીનગર એફએસએલમાં મોકલ્યા બાદ ડીએનએ મેચ થયે મૃતદેહ પરિવારને સોંપવાની કાર્યવાહી સિવિલ અને એઇમ્સ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવી રહી છે. આજે ચાર દિવસમાં ૧૭ ડીએનએ સેમ્પલ મેચ થયા છે જેમાંથી ૧૩ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. જો કે પરોવારજનો મૃતદેહ નહીં પરંતુ બળીને રાખ થયેલા પોતાના પ્રિયજનના અવષેશો લઈ જઈ રહ્યા છે. આજે સવારે પરા પીપળીયામાં રહેતા જયંતભાઈ ઘરેચાની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી દરમિયાન પરિવારજનોની આંખમાંથી અશ્રુઓનો દરિયો વહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application4 સાથીઓના મોત બાદ આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર કર્યો હુમલો, એક જવાન ઘાયલ
July 07, 2024 10:43 AMસુરતમાં મોટી દુર્ઘટના, 6 માળની ઇમારત પડી, 7 લોકોના મોત
July 07, 2024 08:51 AMરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech