નારણપુરની તમામ પેટા શાળાનો ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

  • September 14, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. 12/09/2024 ના રોજ સીઆરસી નારણપુરની તમામ પેટા શાળા નો સી.આર.સી. લેવલનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ ગયું જેમાં તમામ શાળાના બાળ વિજ્ઞાનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમના અંતે બાળકોને પ્રમાણ પત્ર અને શિલ્ડ આપવામાં આવ્યાં હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીઆરસી જીગ્નેશભાઈ જોરા અને નવા નાઘુનાના આચાર્ય મારખી ભાઇએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application