ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી-20 મેચની સીરીઝની બીજી મેચ આજે પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 161 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 બોલ રમીને 6 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન ક્રિઝ પર છે. ત્યારે વરસાદ આવતા મેચ રોકવી પડી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી-20 મેચની સીરીઝની બીજી મેચ આજે પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની પ્લેઈંગ 11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. શુભમન ગિલની જગ્યાએ સંજુ સેમસનને અંતિમ 11માં જગ્યા મળી છે.
વરસાદના કારણે મેચ રોકાઈ
વરસાદના કારણે મેચ રોકવી પડી છે. ભારતે 3 બોલ રમીને 6 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન ક્રિઝ પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech