પ્રાપ્ત જાણકારી અનુસાર સવારે લગભગ 7 વાગ્યે મુઝફ્ફરનગર-સહારનપુર સ્ટેટ હાઇવે પર જદૌદા જાટ નજીક આવેલી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ઘણા કામદારોના મોત થયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ નજીકના ગામડાઓમાં પણ સંભળાયો.જ્યારે ગામલોકો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ફેક્ટરીથી અડધા કિલોમીટર દૂર માંસના ટુકડા વિખરાયેલા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઇવે બ્લોક કરી દીધો હતો. માહિતી મળતાં જ ડીએમ મનીષ બંસલ અને એસએસપી રોહિત સિંહ સજવાન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ભોગ બનનારાના પરિજનોએ રોષ વ્યક્ત કરતાં રસ્તા પર દેખાવો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે, આ ફેક્ટરી ગેરકાયદે ચાલી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના સુદર્શને પાકિસ્તાની મિસાઈલને ધૂળ ચટાડી
May 08, 2025 04:15 PMભારતીય સેનાએ કરેલી એરસ્ટ્રાઇકના પગલે જિલ્લા પોલીસ સર્તક
May 08, 2025 04:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech