સલાયામાં જલારામ મંદિરે બ્રહ્મસમાજ અને સાધુ સમાજનું સમૂહ ભોજન

  • July 25, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયામાં આવેલ પ્રસિદ્ધ જલારામ મંદિરે બપોરે 1 વાગે સલાયાના સમસ્ત સારસ્વત મહાસ્થાન,બ્રહ્મસમાજ, રાજગોર સમાજ અને સાધુ સમાજનું સમૂહ ભોજનનું આયોજન મૂળ સલાયાવાસી અને હાલ વડોદરા રહેતા રઘુવંશી શ્રી મનુભાઈ મણીલાલ રાયઠઠ્ઠા પરિવાર દ્વારા યોજવામાં આવેલ હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લીધો હતો. આ તમામ આયોજનને સફળ બનાવવા જલારામ સેવા સમિતિએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application