સલાયામાં આવેલ પ્રસિદ્ધ જલારામ મંદિરે બપોરે 1 વાગે સલાયાના સમસ્ત સારસ્વત મહાસ્થાન,બ્રહ્મસમાજ, રાજગોર સમાજ અને સાધુ સમાજનું સમૂહ ભોજનનું આયોજન મૂળ સલાયાવાસી અને હાલ વડોદરા રહેતા રઘુવંશી શ્રી મનુભાઈ મણીલાલ રાયઠઠ્ઠા પરિવાર દ્વારા યોજવામાં આવેલ હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લીધો હતો. આ તમામ આયોજનને સફળ બનાવવા જલારામ સેવા સમિતિએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશક્તિશાળી ચક્રવાત યાગીએ વિયેતનામમાં કર્યું લેન્ડફોલ,160 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન
September 07, 2024 06:46 PMશક્તિશાળી ચક્રવાત યાગીએ વિયેતનામમાં કર્યું લેન્ડફોલ,160 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન
September 07, 2024 06:46 PMગરમાગરમ વેજીટેબલ વિથ ગાર્લિક સોસ બનાવો ૫ મીનટમાં, અપનાવો આ રેસીપી
September 07, 2024 05:43 PMદુંદાળા દેવના દર્શને જઈ રહ્યા છો તો જાણી લો કેટલી પરિક્રમા કરવી જરૂરી
September 07, 2024 05:41 PMબાપ્પાને મોદક આટલા બધા કેમ પ્રિય છે? જાણો તેની પાછળની પૌરાણિકની કથા
September 07, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech