વડોદરા બોટ દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવ્યાના સમાચાર સામે આવ્યા છે. જેમાં આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ બહાર પાડવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિગત આપી.
ઘટનાની વાત કરીએ તો વડોદરા બોટ દુર્ઘટનામાં 18 લોકોએ જીવ ગુમાવ્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે પોલીસ દ્વારા અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બીજા આરોપીઓ સામે વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા લૂક આઉટ નોટિસ બહાર પાડી તેઓની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા બોટ દુર્ઘટના મામલે પોલીસ કમિશ્નર દ્વારા વિગત આપવામાં આવી હતી. જેમાં અનુપમસિંહ ગેહલોતે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ બહાર પાડવામાં આવી છે. તેમજ આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે પાસપોર્ટ ઓફીસની પણ મદદ લેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ગઈકાલે આરોપીઓ પકડાયા તેમના મોબાઈલની ચકાસણી કરાઈ હતી. તેમજ આરોપીની કડકાઈથી પૂછપરછ પણ કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાનપુરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટમાં ઇન્ફેકશન લાગતા એન્જીનીયરનું મોત
May 12, 2025 12:43 PMરાજકોટ : ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા રસ્તે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
May 12, 2025 12:26 PMરાજકોટ : કરોડોના ખર્ચે બનેલા બસપોર્ટની દીવાલો પાનની પિચકારીઓથી ચિતરાઈ
May 12, 2025 12:26 PMરાજકોટ : શીતલ પાર્ક પાસે યુવતીની છેડતી કરતા બબાલ
May 12, 2025 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech