પર્યુષણ પર્વમાં મહાવીર સ્વામી જન્મ વાંચન થયું

  • September 05, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પર્વાધિરાજ પર્યુષણના પાંચમા દિવસે કલ્પસૂત્ર ગ્રંથની વાંચણીમાં જૈન ધર્મના ૨૪મા તિર્થંકર પ્રભુ મહાવિર સ્વામીના જન્મ વાંચનનો પ્રસંગ આવતો હોય તે જન્મ વાંચનને ભાવનગર જૈન સંઘના તમામ વિભાગોમાં હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. દાદાસાહેબ પટાંગણમાં વિશાળ જનમેદની વચ્ચે  આ. શિલચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં જન્મવાંચન કરવામાં આવ્યુ હતું. તેમજ સાથોસાથ ભગવાન મહાવીર સ્વામીના માતા ત્રિશલા દેવીને આવેલા ૧૪ સ્વપ્નોને પણ ઝુલાવવામાં આવ્યા હતા.ત્યારબાદ સાકર વડે મો મીઠા કરાવી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application