જોડિયાધામે સંતભોલેબાબાજીની ૩૮મી પુણ્ય તિથી નિમીત્તે મહાઆરતીનુ આયોજન

  • June 13, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ  ઉદાસીન સંત કુટિર " રામવાડી " આશ્રમ ખાતે  જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાની અસીમ કૃપાથી,  સદગુરૂદેવ ભોલેદાસ બાપુની આજ્ઞાથી,  પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ  ઉદાસીન સંત કુટિર દ્વારા આયૉજીત સંત ભોલેબાબાજીની ૩૮ મી પુણ્યતિથિ નિમિતે તારીખ : ૨૩-૬-૨૪ ને રવિવારના રોજ બપોરે ૧૨  વાગ્યે ઢોલ, નગારા અને ઝાલરો સાથે મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ બપોરે ૧૨ : ૧૫ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત તા ૨૨- ૬-૨૪ શનિવારના રોજ સાંજે ૪ થી ૭ દરમ્યાન  સંગીતમય સુંદરકાંડના પાઠ આયોજન કરવામાં આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application