પ.પૂ.સંતશ્રી લાલજી ભગતની નિર્વાણ તિથિ નિમિત્તે શ્રી દેશળભગત ધુનમંડળ દ્વારા આવતીકાલ તા.6-4-2024ને ફાગણવદ-12ને શનિવારના રોજ સાંજે 7-00 કલાકે શ્રી સમસ્ત ખવાસ જ્ઞાતિની પાંચ ફળીની નાતનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં મહાઆરતી, સન્માન સમારોહ અન સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સન્માન સમારોહ સાંજે 6-30 કલાકે, મહાઆરતી સાંજે 7-00 કલાકે અને સમૂહ પ્રસાદ સાંજે 7-30 કલાકે રાખવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરતા સલામતીના ભાગરૂપે તમામ બોટો પરત
May 20, 2025 01:00 PMએનસીસી ઓફિસ ખાતે કેડેસને ફાયર આપાતકાલીન પરિસ્થિતિ સહિતની તાલીમ આપવામાં આવી
May 20, 2025 12:54 PMશર્મિલા ટાગોર પુત્રી સાથે કાન્સમાં પહોંચી, સાદગીથી ફેન્સના દિલ જીત્યા
May 20, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech