સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મહા આરતી

  • September 04, 2024 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ભાવનગર શહેર દ્વારા તારીખ ૧-૯-૨૦૨૪ને રવિવારના રોજ ભાવનગર સ્થિત  પૌરાણીક નીલકંઠ મહાદેવ મંદિર,  ભગા તળાવ ખાતે લોક કલ્યાણ અર્થે એક મહા આરતીનું આયોજન કરવામાં આવેલ. આ મહા આરતી માં સંતો - મહંતો,ધારાસભ્ય, સામાજિક અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ,જુદા જુદા પક્ષના રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, અગ્રણી બિલ્ડરઓ, અગ્રણી ડોક્ટરો, અગ્રણી એન્જિનિયરો, અગ્રણી વકીલઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનઓ,નીલકંઠ મહાદેવ મંદિરના ટ્રસ્ટી,  કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્ય, પત્રકારો તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની ભાવનગર શહેરની સમગ્ર કારોબારી તેમજ મહિલા બ્રહ્મસમાજ કારોબારી  બ્રહ્મસમાજ કારોબારીએ ભારે જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application