સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ભાવનગર શહેર દ્વારા તારીખ ૧-૯-૨૦૨૪ને રવિવારના રોજ ભાવનગર સ્થિત પૌરાણીક નીલકંઠ મહાદેવ મંદિર, ભગા તળાવ ખાતે લોક કલ્યાણ અર્થે એક મહા આરતીનું આયોજન કરવામાં આવેલ. આ મહા આરતી માં સંતો - મહંતો,ધારાસભ્ય, સામાજિક અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ,જુદા જુદા પક્ષના રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, અગ્રણી બિલ્ડરઓ, અગ્રણી ડોક્ટરો, અગ્રણી એન્જિનિયરો, અગ્રણી વકીલઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનઓ,નીલકંઠ મહાદેવ મંદિરના ટ્રસ્ટી, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્ય, પત્રકારો તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની ભાવનગર શહેરની સમગ્ર કારોબારી તેમજ મહિલા બ્રહ્મસમાજ કારોબારી બ્રહ્મસમાજ કારોબારીએ ભારે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાખરમાં નવરાત્રીની પ્રથમ રાત્રે ભાભીની હત્યા નિપજાવનાર આરોપી દિયર ઝડપાયો
October 05, 2024 12:49 PMતિહારમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા યાસીન મલિકનું સોગંદનામું, કહ્યું-“હવે હું ગાંધીવાદી છું”
October 05, 2024 12:20 PMશું ગધેડો બિગ બોસ શોનો બનશે ભાગ? જાણો શું છે મામલો
October 05, 2024 12:16 PMઆમિર ખાન પ્રોડક્શનની લાપતા લેડીઝ જાપાનમાં રિલીઝ
October 05, 2024 12:16 PMહું તો મીરાનો બીજો પતિ છું: શાહિદ કપૂર
October 05, 2024 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech