માધવરાયની જાન પોરબંદર આવી પહોંચતા થયુ પરંપરાગત સ્વાગત

  • April 10, 2025 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર નજીકના માધવપુર ગામે યોજાયેલા કૃષ્ણ-‚ક્ષ્મણીના લગ્નની વિધિ સંપન્ન થતા માધવપુરથી દ્વારકા જતી જાન પોરબંદર ખાતે આવી પહોંચતા ભગવાન માધવરાયજીની જાનનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યુ હતુ.જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઇ મોઢા, અગ્રણી સામતભાઇ ઓડેદરા, નિલેષભાઇ કિશોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનો એ મણીયારાની રમઝટ બોલાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application