અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મક એવા વડિયા ગ્રામીણ તાલુકા મક છે હાલ મોટા ભાગની તાલુકાની કચેરીઓ વડિયામાં આવેલી છે તેમાં મોટી સંખ્યામાં લોકો તેમાં પોતાની ફરજ બજાવે છે ત્યારે વડિયામાં કર્મચારીઓ માટે રહેવા માટે કોઈ સુવિધાઓ ના હોવાી સનિક કચેરીઓમાં નોકરી કરતા કર્મચારીઓ ખુબ હાલાકીનો સામનો કરવા મજબુર બને છે. વડિયામાં ધાર ઉપર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સરકારી ક્વાટર્સ અને મામલતદારના ક્વાટર્સ ભૂતકાળમાં કર્મચારીઓ અને અધિકારીઓ માટે ખુબ ઉપયોગી હતા અને સુવિધાઓ પૂર્ણ હતા જે હાલ જર્જરિત અને રહેવા લાયક ના હોવાી છેલ્લ ા ચાર વર્ષી તેમાં વસવાટ કરતા કર્મચારી પરિવારો પાસેી ખાલી કરાવવામાં આવ્યા છે. તેના ચાર વર્ષી પણ વધુ સમય વીતવા છતાં આ ઇમરતો હાલ જર્જરિત હાલતમાં ભૂત બંગલા સમાન અડીખમ ઉભા છે ત્યારે સનિક સરકારી ઓફિસોમાં ફરજ પર આવતા કર્મચારી અને મામલતદાર માટે કોઈ સરકારી વ્યવસ ઉપાલબ્ધ ના હોવાી અને વિકાસ વિહોણા વિસ્તારના કારણે વડિયામાં આવતા ફરજ પર નિમણૂક પામતા સરકારી કર્મચારીઓને ગામમાં કોઈ મકાન ભાડે શોધવા ફરજ પડે છે હાલ વડિયામાં સ્લેપ વાળા મકાનોની ઉણપ હોવાી સનિક કર્મચારીઓ ધોમ તપતા ૪૪ ડિગ્રીના તાપમાં પરિવાર સો શેકાવા મજબુર બનતા વડિયા એ સરકારી નોકરી માટે સજાના કેન્દ્ર સમાન બની ચૂક્યું છે. સનિક પાયાની સુવિધાઓના રહેઠાણ, શિક્ષણ, આરોગ્યની અભાવે લોકો સનિક વસવાટ કરવાને બદલે અપડાઉન કરવા મજબુર બને છે અવા તો થોડા જ સમયમાં રાજકીય છેડાી તુરંત બદલી કરતા જોવા મળે છે ત્યારે આ સજાના કેન્દ્રમાંી વડિયાને બહાર કાઢવા માટે મોતના માલાજા સમાન ઉભેલી આ બહુમાળી ઇમારત કે જેમાં સરકારી કર્મચારીઓ ભૂતકાળમાં વસવાટ કરતા હતા તે રહેવા લાયક ના હોવાી તેને ચાર વર્ષી ખાલી કરાવવામાં આવી છે તો બીજી તે જ જગ્યામાં તાલુકા મેજિસ્ટ્રેટ એવા મામલતદારનું ક્વાટર્સ પણ ત્યાં જ આવેલુ છે તે પણ અતિ જર્જરિત હોવાી મામલતદાર પણ ગામમાં ભાડાના મકાનમાં રહેવા છેલ્લા દસ વર્ષી મજબુર બનતા જોવા મળી રહ્યા છે. આ બંને ઇમરતો હાલ પણ ચાર વર્ષી ભૂત બંગલા સમાન અડીખમ ઉભી છે. ત્યારે સરકારી કર્મચારી કાયમી વડિયામાં વસવાટ કરી પોતાની નિષ્ઠ ા સો ફરજ બજાવે તે માટે આ સરકારી બહુમાળી ઇમારત અને મામલતદારના ક્વાટર્સ ફરી નવા બનાવવા જરૂરી બને છે. હાલ ચાર વર્ષી મોતના સમાન બનીને ઉભેલી આ ઇમારત ક્યારે જમીન દોસ્ત શે ? ક્યારે નવી સુવિધાઓ તાલુકા કક્ષાના ગામ એવા વડિયામાં ઉપાલબ્ધ શે તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાતા જોવા મળી રહ્યા છે! ત્યારે આ પ્રશ્રનોના જવાબ વર્તમાન ચૂંટણી સભાઓમા નેતાઓના મુખેી વચન સ્વરૂપે સાંભળવા પણ લોકો ઉત્સુક છે અને એ અપાયેલા વચનો ક્યારે નેતાઓ પાળશે તે તો આવનારો સમય જ બતાવશે ? હાલ આ બહુમાળી ઇમારત અને પાયાની સુવિધાઓ ક્યારે સનિકોને પ્રાપ્ત ાય તેની કાગડોળે સનિકો રાહ જોતા જોવા મળી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech