સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના"ના તમામ તબક્કાના લાભાર્થીઓ અને રાજ્ય સરકારની "પીએનજી/એલપીજી સહાય યોજના” હેઠળના તમામ લાભાર્થીઓને આગામી નાણાંકીય વર્ષમાં એપ્રિલથી જુન- 2025ના ત્રિમાસિક સમયગાળા દરમ્યાન એક વખત વિનામૂલ્યે એલ.પી.જી. સિલિન્ડરના રીફીલીંગનો લાભ મળવાપાત્ર રહેશે. જે અંગેની વધુ માહિતી મેળવવા માટે આપની નજીકની સ્થાનિક ગેસ એજન્સીનો સંપર્ક કરવાનો રહેશે. આથી પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને તેનો લાભ લેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેક રીર્ટનના કેસમાં આરોપીને તકસીરવાન ઠરાવતી ખંભાલીયાની કોર્ટ
April 18, 2025 11:25 AMટાવરનું કામ અટકાવવા કોલવા ગામે યુવાનો પર હુમલો
April 18, 2025 11:23 AMકલ્યાણપુરના ભોગાત ગામે વાહનોની અવરજવરમાં અવરોધ કરતા શખ્સ સામે ફરિયાદ
April 18, 2025 11:21 AMકલેક્ટરની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળ શક્તિ અભિયાનના અમલીકરણ અંગેની બેઠક યોજાઈ
April 18, 2025 11:21 AMસલાયામાં યોજાયેલા ઉર્ષ શરીફમાં હિન્દુ સમાજે આયોજક અને કમિટીને પાઠવી શુભેચ્છા
April 18, 2025 11:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech