રતનપર વિસ્તારમાં લાગેલી આગના સ્થળની આગેવાનોએ લીધી મુલાકાત

  • March 19, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રતનપર વિસ્તારમાં તાજેતરમાં ઝુરીમાં આગ લાગી હતી.ત્યારે ગ્રીન પોરબંદરના રામદેભાઈ મોઢવાડીયા,ગ્રીન પોરબંદર કો-ઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમાર સહિતના આગેવાનોને આગ લાગ્યાની જાણ થતા સ્થળ પર પહોચી ગયા હતા સાથે ફોરેસ્ટ અને રેવેન્યુ વિભાગના અધિકારીઓ પણ આવી પહોચ્યા હતા, ત્યારે રામદેભાઈ  મોઢવાડીયા દ્વારા અધિકારો સાથે વાતચીત કરીને જ‚રી સુચનો આપી જેથી આવનારા સમયમાં આ પ્રકારના  આગના કિસ્સાઓ ન બને અને જે કસુરવાર છે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application