જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસેનો ઉમિયા સાગર ડેમ ૯૦ % ભરાઈ ગયેલ હોવાથી પાણીની આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે, આથી આ ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના હરિયાસણ, ચારેલીયા, ખારચીયા (શહીદ), રાજપરા, રબારીકા અને જાળ ગામના નાગરિકોને સલામત રીતે સ્થળાંતર કરાવવા મામલતદાર એમ.ટી.ધનવાણી, તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ બી પરમાર, પોલીસ અધિકારીઓ તથા સંબંધીત ગામના સરપંચો મોડી રાત્રે આ તમામ ગામોએ ધસી ગયા હતા. અને નાગરિકોને સ્થળાંતર કરાવી મોટી જાનહાની અટકાવી હતી તેમ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીનાં કંટ્રોલ રૂમમાંથી જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅક્ષયની 'સરાફિરા' ફિલ્મને બોક્સ ઓફીસ પર ટકાવવા આપી આ ખાસ ઓફર
July 15, 2024 12:23 PMઅનંત-રાધિકાના લગ્નમાં મહેમાનોની એન્ટ્રી માટે ગૂગલ ફોર્મ અને QR કોડનો કરવામાં આવ્યો ઉપયોગ
July 15, 2024 12:22 PMપાર્ટી અભી બાકી હૈ:અનંત-રાધિકાના લગ્નની લંડનમાં થશે ભવ્ય ઉજવણી
July 15, 2024 12:21 PMએક બે નહી ગુજરાતના 160 બાળકોની માતા છે આયેશા ઝુલ્કા
July 15, 2024 12:16 PMમોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્ત્રી 2'ના ટ્રેલરની રીલીઝ ડેટ કન્ફર્મ
July 15, 2024 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech