અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ, 25 લોકોના મોત

  • February 19, 2024 08:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Landslide caused devastation in Nuristan Afghanistan 25 people died

Landslide,devastation,Nuristan,Afghanistan,died,buried,under,debris

અફઘાનિસ્તાનના નુરગારમ જિલ્લાના નાકરાહ ગામમાં વરસાદને કારણે પહાડ સરકવાની ઘટના સામે આવી છે. જેમાં 25 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. વરસાદના કારણે નુરિસ્તાન કુનાર અને પંજશીર પ્રાંતમાં રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ખામા પ્રેસે આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના માહિતી અને સંદેશાવ્યવહારના વડાને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે પંજશીર પ્રાંતમાં હિમપ્રપાતને કારણે પાંચ કામદારો ગુમ થયા હતા.



માહિતી અને સંદેશાવ્યવહાર મંત્રાલયના વડા મોહમ્મદ અબ્દુલ્લા જાને તાજેતરમાં એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે નુરગારમ જિલ્લાના નાકરાહ ગામમાં વરસાદને કારણે પહાડી સ્લાઇડ થવાના અહેવાલ છે. વરસાદના કારણે નુરિસ્તાન, કુનાર અને પંજશીર પ્રાંતમાં રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.



ભૂસ્ખલનને કારણે જાન-માલનું ભારે નુકસાન
ખામા પ્રેસે આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના માહિતી અને સંદેશાવ્યવહારના વડાને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે પંજશીર પ્રાંતમાં હિમપ્રપાતને કારણે પાંચ કામદારો ગુમ થયા હતા. જ્યારે 25 લોકોના મોત થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application