હાટકેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર-મહાપ્રસાદનું આયોજન

  • April 22, 2024 10:44 AM 

જામનગરમાં આવતીકાલે સવારે પાટોત્સવ નિમિત્તે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં 8:30 એ લઘુરુદ્ર સાંજે 5:30 એ ૧, નાગરપરાથી શ્રી હાટકેશ્વર મહાદેવ ની શોભાયાત્રા ત્યારબાદ ૭ વાગ્યે સાંજે મંદિરમાં મહા આરતી અને ટાઉનહોલ ખાતે મહાપ્રસાદનું આયોજન છે.



હાટકેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર-મહાપ્રસાદનું આયોજન



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application