કમ૨નો દુ:ખાવો સહન ન થતાં કિ૨ણબેન ગઢિયાનો આપઘાત

  • September 11, 2023 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહે૨માં આપઘાતના બનાવો દિન પ્રતિદિન વધી ૨હયાં છે. સંતકબી૨ ૨ોડ પ૨ના આર્યનગ૨ સોસાયટીમાં ૨હેતાં મહિલાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી લીધી હતી.
બનાવની મળતી વિગત મુજબ  આર્યનગ૨ સોસાયટી શે૨ી નં.૬માં ૨હેતાં કિ૨ણબેન શૈલેષ્ાભાઈ ગઢીયા(પટેલ) (ઉ.વ.૪૦)નામના પ૨િણીતાએ વહેલી સવા૨માં મમાં પંખાના હત્પંકમાં દુપટૃા બાંધ ગળેફાંસો ખાઈ આપઘાત ક૨ી લીધો હતો.  વહેલી સવા૨ે ચા૨ેક વાગ્યે પતિ શૈલેષ્ાભાઈ નિંદ૨માંથી જાગીને જોતા પત્નીને લટકતી જોઈ હતપ્રભ બની ગયા હતાં તાત્કાલીક નીચે ઉતા૨ી ૧૦૮ મા૨ફતે સિવિલમાં ખસેડતાં ફ૨જ પ૨ના તબીબે જોઈ તપાસી મૃત જાહે૨ ક૨તા પ૨િવા૨માં કલ્પાંત સર્જાયો હતો.

બનાવ અંગે બી.ડિવીઝન પોલીસને જાણ ક૨તા પોલીસ સ્ટાફ હોસ્પિટલે પહોંચી જ૨ી કાર્યવાહી ક૨ી તપાસ હાથ ધ૨ી હતી. મૃતકના લગ્ન થયાને ૧૯ વર્ષ્ા જેટલો સમય થયો હતો અને સંતાનમાં એક પુત્ર છે. પતિ શૈલેષ્ાભાઈ ઈમીટેશનનું કામ ક૨તા હતાં અને કિ૨ણબેન તેમા મદદપ બનતા હતાં. ંછેલ્લા કેટલાક સમયથી કમ૨ની બિમા૨ી હોવાથી દવા પણ ક૨ાવી હતી એમ છતાં સા૨ું ન થતાં કંટાળી પગલું ભ૨ી લીધું હતું. બનાવથી પ૨િવા૨માં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application