અયોધ્યામાં અભિનેત્રીએ વિવિધ ધાર્મિક વિધિઓમાં લીધો ભાગ
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને સમગ્ર દેશ ભાવુક છે. ભગવાન રામ સદીઓ પછી પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. આ ખૂબ જ ભાગ્યશાળી દિવસ છે. અયોધ્યા પહોંચેલી અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે અમારી પાસે આ દિવસનું વર્ણન કરવા માટે શબ્દો નથી. કંગના આ દરમ્યાન જગદગુરુ રામભદ્રાચાર્યને પણ મળી હતી.
કંગના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે અયોધ્યામાં છે. આ દરમિયાન તે ધાર્મિક વિધિઓમાં પણ ભાગ લઈ રહી છે. તે જગદગુરુ રામભદ્રાચાર્યને પણ મળી હતી.
કંગનાએ કહ્યું કે 22મીએ બધાએ રામભક્તિમાં લીન થઈ જવું જોઈએ. સનાતન ધર્મ માટે આ એક યાદગાર દિવસ છે. અયોધ્યા આપણી સનાતન સંસ્કૃતિનો અભિન્ન અંગ છે અને હવે તેની જૂની ભવ્યતા પાછી આવી રહી છે.
જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે ખૂબ જ સદભાગ્યે આ તક આવી છે જ્યારે ભગવાન રામ અયોધ્યા પરત ફરી રહ્યા છે.
અભિનેત્રી કંગના રનૌતે પણ યજ્ઞમાં ભાગ લીધો હતો.
કંગના રનૌતે કહ્યું કે સદીઓ પછી આ ભાગ્યશાળી ક્ષણ પાછી આવી છે. આખો દેશ રામમય બની ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech