જામનગરમાં ગુરુગ્રંથ સાહેબના દર્શન કરતા જીજ્ઞેશદાદા

  • January 18, 2024 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુ ગોવિંદસીંઘજીની ૩પ૮મી જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જામનગરના આંગણે ચાલી રહેલ ભાગવત સપ્તાહના કથાકાર જીગ્નેશ દાદા (રાધે રાધે) ગુરુદ્વારા ખાતે શીશ ઝુકાવ્યું હતું, આ સમયે શીખ સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જીગ્નેશ દાદાનું સ્વાગત કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application