Janmashtami 2024: હાથી, ઘોડો, પાલખી, જય કન્હૈયા... ઘરો અને મંદિરોમાં પ્રકટ થયા ભગવાન શ્રી કૃષ્ણ

  • August 27, 2024 01:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે દેશભરમાં ભારે ઉજવણી ચાલી રહી છે. દિલ્હી-યુપીથી લઈને મથુરા સુધી તેમજ ગુજરાતના મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. મથુરા-વૃંદાવન સહિત દેશભરના મુખ્ય કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મધ્યરાત્રિએ ભગવાનનો જન્મ થયો હતો અને મંદિરોમાં આરતી કરવામાં આવી હતી અને ભગવાનને 56 પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.




ભક્તિમાં ઝૂલ્યા ભક્તો 

કૃષ્ણ જન્માષ્ટમી 2024ના અવસર પર મથુરાના શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિરમાં વિશેષ પૂજા ચાલી રહી છે. આ સાથે ભગવાનની મૂર્તિનો અભિષેક પણ કરવામાં આવી રહ્યો છે. ભક્તો ભગવાનની ભક્તિમાં નાચી રહ્યા છે.




શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર સ્થિત ભાગવત ભવનમાં દૂધથી કાન્હાની જંગમ મૂર્તિનો અભિષેક કરતી કામધેનુ ગાયની પ્રતિકૃતિ.


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application