જામનગરથી કેટલાક યાત્રાળુઓ કેદારનાથની યાત્રાના પ્રવાસે નીકળ્યા છે, પરંતુ સ્થાનિકોની હડતાળને લઈને યાત્રાળુઓનો ભારે ધસારો થયો છે અને અમરનાથ યાત્રા હાલમાં અટકી પડી છે. જેમાં જામનગરના બે યાત્રાળુ યમુનોત્રી પાસે ફસાયા છે અને એક હોટલમાં રોકાયા છે.
જામનગરના એસ્ટેટ બ્રોકર આદિત્ય રાણા પોતાના મિત્ર સાથે જામનગરથી અમરનાથની યાત્રાએ નીકળ્યા છે. જેઓનું ૧૬મી તારીખે અમરનાથ પહોંચવા માટેનું રજીસ્ટ્રેશન થયું છે અને તેઓ હાલ યમુનોત્રી સુધી પહોંચી ગયા છે, પરંતુ સ્થાનિકોની હડતાલના પગલે અમરનાથ યાત્રા રોકાઇ હોવાથી સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક યાત્રાળુઓ હાલમાં અટવાઈ પડ્યા છે. જેમાં જામનગરના બે યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે.
તેઓ યમુનેત્રી થી ૧૫ કિલોમીટર દૂર આવેલી એક હોટલમાં ઉતારો લીધો છે. જેઓને ૧૬મી તારીખે અમરનાથ પહોંચવાનું છે. પરંતુ હડતાળના પગલે પહોંચી શકે તેવી પરિસ્થિતિ નથી અને હાલ એક હોટલમાં ઉતારો લઇને રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈટસ અમેઝિંગ! ઓરિસ્સામાં ખુલ્યું હાથી માટેનું રેસ્ટોરન્ટ
July 03, 2024 03:45 PMહવે ભારતમાંી કરી શકાશે કૈલાશ માનસરોવરના દર્શન
July 03, 2024 03:38 PMબાળકો કેમ એકલા રહેવાનું પસંદ કરે છે તે જાણવા માતા-પિતાએ સ્વીકારી સ્વૈચ્છિક કેદ
July 03, 2024 03:34 PMખેતરમાં ભારતીય મજૂરના મૃત્યુ બાદ ઇટાલિયન જમીનમાલિકની ધરપકડ
July 03, 2024 03:29 PMબની રહ્યો છે દેશનો સૌી મોટો ફ્લોટિંગ પેનલ સોલાર પાવર પ્લાન્ટ, પાણી વધે તો પણ ડૂબશે નહી
July 03, 2024 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech