રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ... વડાપ્રધાનને રજૂઆત કરવા માટે સમય માંગતા જામનગર આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ

  • February 20, 2024 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ... વડાપ્રધાનને રજૂઆત કરવા માટે સમય માંગતા જામનગર આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ


જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તારીખ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ આવવાના હોય ત્યારે જામનગરના આમ આદમી પાર્ટીના જામનગર તાલુકા પ્રમુખ દિલીપભાઈ રાઠોડ ધ્વારા કલેક્ટરને લેખિતમાં ભલામણ કરેલ કે પ્રધાનમંત્રી જામનગર પ્રવાસે હોય અને જામનગરમાં અને ગુજરાતમાં અનેક સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી અને ગુજરાત ની 1600થી વધુ સ્કૂલોમાં માત્ર એકજ શિક્ષક હોય તે બાબતે રૂબરૂ મળી અને રજૂઆત કરવા ની માગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application