પરણીતાને આપધાત કરવા મજબુર કરવાના કેશમાં પતી સહીતના સાસરીયાઓને નીર્દોષ ઠેરવી છોડી મુકતી જામનગર સેરાન્સ કોર્ટ
આ કેશની હકીકત અવી છેકે, ગુજરનાર ના લગ્ન દીગ્વીજય પ્લોટમાં રહેતા ભરત હરીચંદ સેવાણીના પુત્ર વિજય ભરતભાઈ સેવાણી સાથે થયેલા અને છ માસ સુધી સારીરીતે રાખેલ અને ત્યારબાદ અવાર નવાર સારીરીક માનસીક દુખ ત્રાસ આપી મારકુટ કરી અને વધુ કરીયાવરની માંગણી દહેજ બાબતે મેણાટોણા મારી ધરકામ બબાબત દુખ ત્રાસ આપી અને અવાર નવાર માવતરે જતી રહે તેમ કહી દુઃખ ત્રાસ આપી મરી જવા મજબુર કરતા ગુજરનાર તા. ૧૮/૦૭/૨૦૧૩ ના રોજ ગળાફાસો ખાઈ અને આત્મહત્યા કરેલ જે અંગે ગુજરનારના પીતા દવારા ભરત હરીચંદ સેવાણી તથા ગુજરનારના પતી વિજય ભરતભાઈ સેવાણી તથા જેઠ કીશોર હરીચંદ સેવાણી તથા સાસું સુનીતાબેન સેવાણી સામે ફરીયાદ આપતા જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ ૩૦૬ વીગરે મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ.
આ કામના આરોપીઓની ધરપકડ કરી અને તપાસ ના અંતે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જસીટ રજુ કરવામાં આવેલ સદર કેસ કમીટ થતા ફરીયાદ પક્ષ તરફ થી ર૦ મૌખીક પુરાવાઓ તથા ૨૫ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને આરોપીઓ સામે ને કેશ પુરવાર થાય છે તેવુ માની મહતમ સજા કરવા અરજ કરેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech