જામજોધપુરના પરડવામાં ધમકી બાબતે આવેદનપત્ર

  • March 05, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકના પરડવા ગામના રાજુભાઇ ધુડાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય, આ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશને ફરિયાદ લેવા અરજી આપેલ તેમજ આ અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવેલ હતું. હું એક સામાજિક કાર્યકર છું અને મારી છબી ખરાબ કરવા પ્રયાસ હાથ ધરી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application