જામનગર માર્કેટીંગ યાર્ડમાં ગુવારે એક દીવસમાં 4545 મણ જીરૂ ઠલવાયું હતું. નવા ઘઉંની ફકત 3763 મણ આવક થઇ હતી. 1033 ખેડૂત આવતા 35267 મણ જણસ આવી હતી.
જામનગર માર્કેટીંગ યાર્ડમાં ગુવારે બાજરીની 150, ઘઉંની 3763, મગની 278, મેથીની 45, ચણાની 3533, મગફળીની 1246, અરેંડાની 3063, રાયની 2018, લસણની 1893, કપાસની 3283, જીરૂની 4545, અજમાની 3847, અજમાની ભુસીની 3432, ધાણાની 1648, સૂકી ડુંગળીની 1280, સોયાબીનની 23, વટાણાની 84 મણ આવક થઇ હતી.
હરાજીમાં ઘઉંના ા. 380-565, મગના ા. 1880-2031, તુવેરના ા. 1600- 2225, ચણાના ા. 1100- 1257, મગફળીના ા. 1050- 1215, અરેંડાના ા. 1000- 1090, જીરૂના ા. 2700- 4880, ધાણાના રૂ. 1000- 1360, ધાણીના રૂ. 1200- 1500, સોયાબીનના ા. 600- 845, વટાણાના ા.650-1370 ભાવ બોલાયા હતાં. સુવાદાણા, કલોંજી, રાજમાની કોઈ આવક થઈ ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech