જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ જામનગરમાં ટુંકુ રોકાણ કરી પરત

  • January 25, 2024 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરને ભાગોળે આવેલ દરેડ તક્ષશીલા ખાતે જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ ગઇકાલે બપોરે ૩.૩૦ વાગ્યાના અરસામાં આવ્યા હતા, જ્યાં બ્રહ્મ અગ્રણી પી.સી. ખેતીયા, ગુણવંતભાઇ ભટ્ટ તેમજ કાર્યકર્તાઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application