ત્રીજી ટેસ્ટમાં જાડેજા-કુલદીપની વિકેટ ગુમાવી: ભારત ૩૬૭/૭

  • February 16, 2024 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ઇન્ડિયા-ઈંગ્લેંડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં પ્રમ દિવસે નબળી શરૂ આત બાદ રોહિત શર્માની ૧૩૧ રનની કેપ્ટ્ન ઇનિંગ્સ અને ગુજ્જુ બોય રવિન્દ્ર જાડેજાના અણનમ ૧૧૦ રન સોની પારીી પાંચ વિકેટના અંતે ભારતને ૩૨૬ રનની મજબૂત સ્થિતિ માં લાવી દીધું હતું, રોહિત શર્માની વિકેટ બાદ ટેસ્ટ ટીમમાં પ્રમ ડેબ્યુ કરનાર સરફરાઝની ૬૬ બોલમાં ૯ ફોર અને એક સિક્સ સોના ૬૨ રનની શાનદાર રમત રમી માર્ક વુડના ડાઇરેક્ટ ્રો માં રન આઉટ યો હતો. સરફરાઝએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રમ ઇનિગ્સમાં ૬૨ સર્વાધિક રન બનાવ્યા હતા. પ્રમ દિવસે ઈંગ્લેંડ તરફી માર્ક વુડએ ત્રણ વિકેટ, ટોમ હાર્ટલી એક વિકેટ ઝડપી હતી. જયારે આજે બીજા દિવસની રમતમાં ભારતે રવિન્દ્ર જાડેજાની વિકેટ ગુમાવી હતી. જાડેજાએ ૨૨૫ બોલમાં ૧૧૨ રન બનાવ્યા હતા અને રુટના કોટ એન્ડ બોલનો શિકાર યો હતો. કુલદીપ યાદવએ ચાર રન બનાવ્યા હતા તેની વિકેટ જેમ્સ એડરસને ઝડપી હતી. આ લખાય છે ત્યારે ભારતે ૧૦૫ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૩૬૭ રન બનાવ્યા છે, ભારતીય ટીમના વિકેટકીપર અને ટેસ્ટ મેચમાં પ્રમ વખત ડેબ્યુ કરનાર ધ્રુવ જુરેલ અને સ્પિનર્સ રવિચંદ્રન અશ્વિન રમતમાં છે. આજે બીજા દિવસે ટિમ ઇન્ડિયા ઈંગ્લેંડને ૪૦૦ ી વધુ રનનો ટાર્ગેટ આપી શકે છે. સરફરાજની આ પહેલી ટેસ્ટ મેચ હોવાી ગઈકાલે તેમને ટેસ્ટકેપ આપવામાં આવી હતી. આ ક્ષણે તેના પિતા ભાવૂક બન્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application