ભોઈરાજ મિત્રમંડળ દ્વારા શ્રીરામની પ્રતિકૃતિવાળી ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન

  • September 09, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દર વર્ષની જેમ આ વર્ષ પણ ભોઇરાજ મિત્રમંડળ જામનગર દ્વારા શેરી નં બે, ગરબી ચોક, નાગનાથ ગેટ નજીક, જામનગર ખાતે વિસ્તારમાં અયોધ્યાના ભગવાન શ્રી રામ લલ્લાની આબેહૂબ પ્રતિકૃતિની શ્રી ગણપતિ દાદાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશજીની સ્થાપન 11 દિવસ માટે રહેશે તેમજ રોજ સાંજે ૮:૩૦ કલાકે ગણેશ દાદાની મહાઆરતીનું આયોજન કરેલ છે. જેમાં આપ સહુ સ્નેહીજનો આપના પરિવાર સહ ગણપતિ દાદાની આરતી અને દર્શનનો લાભ લેવા અવશ્ય પધારશો તેવું ભોઇરાજ મિત્રમંડલની યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application