ભારતમાં દારુણ ગરીબી હેઠળ જીવતા લોકોની સંખ્યા 12.9 કરોડ હોવાનું વિશ્વબેન્કના અહેવાલમાં જણાવાયું છે. આ આંકડો પણ દૈનિક 180 રૂપિયા કમાવાના માપદંડ અનુસાર અપાયો છે અને એને લીધે ગરીબી ઘટી હોવાનું દેખાય છે.. જો ગરીબીનો વૈશ્વિક માપદંડ, 575 રૂપિયા પ્રતિદિન કમાણી ધ્યાનમાં લેવામાં આવે તો 990ની સરખામણીએ 2024માં વધુ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં ગરીબોની સંખ્યા 180 રૂપિયા પ્રતિદિન કમાણીના માપદંડ મુજબ ઘટી છે. તે 1990માં 431 મિલિયનથી ઘટીને 2024 માં 129 મિલિયન થઈ ગઈ છે.
વિશ્વ બેંકે અગાઉ કહ્યું હતું કે 2021માં ભારતમાં અત્યંત ગરીબ લોકોની સંખ્યા 3.8 કરોડ ઘટીને 16.74 કરોડ થઈ ગઈ છે. આ પહેલા, પાછલા બે વર્ષમાં વધારો જોવા મળ્યો હતો. તાજેતરના અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નવા ડેટાને 2022-23 વર્ષ માટે જાહેર કરવામાં આવેલા ઘરગથ્થુ વપરાશ અને ખર્ચ સર્વેમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. વર્લ્ડ બેંકના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ નવા ડેટાને એચસીઈસીમાં ધ્યાનમાં લેવામાં આવ્યો નથી કારણ કે જરૂરી વિશ્લેષણનું કામ સમયસર પૂર્ણ થઈ શક્યું નથી. જોકે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાગનાથની શેરીઓને યુક્રેન જેવી બનાવતી મનપા
March 03, 2025 03:03 PMવેપારીના અપહરણમાં વ્યાજની રકમની ઉઘરાણી પણ કારણભૂત
March 03, 2025 03:00 PMકારમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી પકડાઈ: 375 બોટલ સાથે ચાલક ઝબ્બે
March 03, 2025 02:53 PMસાહીલ સગીરાને ભગાડી નાગપુર,એમ.પી. યુ.પી લઇ ગયો’તો:દુષ્કર્મ પણ આચર્યું’તુ
March 03, 2025 02:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech