ભારતીય નૌકાદળ માટે એક ઐતિહાસિક દિવસ હતો, કારણ કે ભારતીય નૌકાદળે સબમરીન INS અરિઘાટમાંથી 3,500 કિમીની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું, K-4 મિસાઈલનું સફળ પરીક્ષણ ભારતની સેકન્ડ સ્ટ્રાઈક ક્ષમતા સાબિત કરશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નેવી હવે ઘણી મિસાઈલ સિસ્ટમના વધુ પરીક્ષણ કરશે.
ભારતીય નૌકાદળ પાસે તેના શસ્ત્રાગારમાં બે પરમાણુ સબમરીન છે, આઈએનએસ અરિહંત અને અરિઘાટ, જે બેલેસ્ટિક મિસાઈલ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. તમને જણાવી દઈએ કે અરિઘાટને ઓગસ્ટમાં વિશાખાપટ્ટનમ સ્થિત શિપ બિલ્ડિંગ સેન્ટરમાં સામેલ કરવામાં આવ્યું હતું. આવી ત્રીજી સબમરીન લોન્ચ કરવામાં આવી છે અને તેને આવતા વર્ષે સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech