ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ઈંગ્લેન્ડે દિવસના અંતે એક વિકેટ ગુમાવી 67 રન બનાવ્યા હતા.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ત્યારે ભારતે પોતાનો બીતો દાવ 255 રન પર સમાપ્ત કર્યો હતો. જ્યારે ભારતને 398 રનની લીડ મળી હતી અને હવે ઈંગ્લેન્ડને બીજી મેચ જીતવા માટે 399 રન બનાવવાના છે.
ઉલ્લેખનીય છે કે, 399 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે ત્રીજા દિવસની રમતના અંતે એક વિકેટ ગુમાવી 67 રન બનાવ્યા હતા. તેમ છતાં ઈંગ્લેન્ડને જીતવા માટે હજુ 342 રન બનાવવાના છે જ્યારે ભારતને જીતવા માટે માત્ર 9 વિકેટ લેવાની બાકી છે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે પ્રથમ દાવમાં બેવડી સદી ફટકારી હતી, જ્યારે શુભમન ગિલે બીજી ઈનિંગમાં 106 રન બનાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech